બ્રેકીંગ ન્યુઝ
-
અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટર 9 હજારની લાંચ લેતા પકડાયા, ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપ્યા
ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદના આંબાવાડી…
Read More » -
શું રદ થશે વક્ફ બિલ 2024? JPCમાં ઘમસાણ, જાણો બેઠકમાં શું થયું
કેન્દ્રની મોદી સરકારે ગત સંસદ સત્ર દરમિયાન લોકસભામાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કર્યો હતો. જો કે, વિપક્ષના ભારે વિરોધ…
Read More » -
મુંબઈમાં ટ્રેનોના ધાંધિયા: પીક અવર્સમાં પ્રવાસીઓ થયા હેરાન
મધ્ય રેલવેમાં હંમેશાં ટ્રેનના ધાંધિયા રહેતા હોય છે જેને કારણે પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. શનિવારે પણ મધ્ય…
Read More » -
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 1 ઓક્ટોબરના રોજ…
Read More » -
વડોદરા સમાચાર: પૂરની સ્થિતિ બાદ ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટરે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
વડોદરા શહેર પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે મુલાકાત લીધી…
Read More » -
જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે…
ગૂગલ દ્વારા હાલમાં જ જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિની દ્વારા કામ કરે…
Read More » -
એનસીપીને જોઇને ઉલટી થાય છેઃ આમ કહેનારા પ્રધાનને મુંબઈ બોલાવાયા
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે હાલમાં જ બે વિવાદાસ્પદ નિવેદનો આપતા તે ચર્ચામાં છે અને આ જ નિવેદનોના કારણે તેમને…
Read More » -
લેપટોપના ટ્રેકપેડમાં ઇશ્યું છે? કેવી રીતે ફિક્સ કરશો?
લેપટોપના ટ્રેકપેડમાં ઘણી વાર પ્રોબ્લેમ આવી શકે છે જેને કારણે સ્ક્રોલિંગ, ક્લિક કરવામાં અને ઝૂમ કરવામાં તકલીફ પડી શકે છે.…
Read More » -
બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ પર યુવકે હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયના બલિયામાં જનતા દરબારમાંથી…
Read More » -
વિરોધી સૂરની વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન, શું બદલાશે સમીકરણ?
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આજે (31 ઑગસ્ટે) દિલ્લીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, ત્યારે આ મુલાકાત ઘણી રીતે…
Read More »