LIVE TV
-
બાયડ નગરમાં મુસ્લિમ માલિકને કોરોના થતાં કોરોના મટી જાય તો પગપાળા બહુચરાજી જવાની માનતા ડ્રાઈવરે રાખી હતી જે પુરી કરવા પ્રયાણ કર્યું
એક અનોખી કહાની માલિક અને ડ્રાઇવર વચ્ચેના પ્રેમની *માલિકને કોરોના મટી જાય તો બહુચરાજી પગપાળા આવીશ…
Read More » -
ભાજપમાં હજુ પણ કોનું નસીબ ચમકતું હશે ….શોભનાબેન ના ફોર્મ માં ક્ષતિ હોવાની અરજી…
અરવલ્લી, લોકસભા ની ચૂંટણીમાં રૂપાલા ફેક્ટર ની વાતોએ વાતાવરણ બદલ્યું હતું પણ સાબરકાંઠા બેઠક ઉપર ભાજપ ના ઘર ના લોકો…
Read More » -
ક્ષત્રીય મતોના નામે જીતનારા અંદોલન ને સહકાર આપતા નથી !!!!
અરવલ્લી, છેલ્લા કેટલાક દિવસ થી ગુજરાત માટે ચર્ચાનો વિષય બની બેઠેલી રાજકોટ બેઠક અને તેના ઉમેદવાર માટે ચૂંટણી નું મોસમ…
Read More » -
મોડાસા તાલુકાના સરડોઈના કલારત્નનું અતુલ્ય વારસોઆઈડેન્ટિટી એવોર્ડથી સન્માન
મોડાસાના સરડોઈના ભારત સરકારના લોકરત્ન એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકનું અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આઈડેન્ટીટી એવોર્ડ અર્પણ કરી સન્માન કર્યું…
Read More » -
અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત દ્વિતીય સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્સવ અંતર્ગત 108 દીકરીઓને ગાયત્રી મંદિર બાયડ ખાતે પાનેતર વિતરણ કરાયાં
અરવલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત બીજા સમૂહ લગ્નોત્સવ અંતર્ગત 108 દીકરીઓને ગાયત્રી મંદિર બાયડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પાનેતર વિતરણ કરવામાં આવ્યા…
Read More » -
ગુજરાત રાજ્ય લઘુમતી શાળા સંચાલક મંડળના ચેરમેન પદે સાજીદભાઈ મિર્ઝાની વરણી
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ લઘુમતી શાળા સંચાલક મંડળના ચેરમેન પદે અરવલ્લી…
Read More » -
નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલાએ સાઠંબા પોલીસ મથકના સંવેદનશીલ મતદાન મથકો અને ચેકપોસ્ટનું નિરીક્ષણ કર્યું
લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક ડી,પી.વાઘેલા…
Read More » -
બાયડ તાલુકાના આમોદરા માર્ગ પર આઇશરની ટક્કરે બાઇક સવાર બેંક કર્મીનું સ્થળ પર મોતઃઆઈશર ચાલક ગાડી મુકીને ફરાર
બાયડ તાલુકાની ડેમાઈ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા બાઈક સવાર કર્મચારીનું સોમવારના રોજ સાંજે ઘર તરફ જતા…
Read More » -
પોપટ નો પ્રોબ્લેમ હતો …ભાઈને પણ ઝડપથી નિરાકરણ લાવી દીધું.
અરવલ્લી, અમે ગઈકાલે દરેક જગ્યાએ એક ભાઈ ને પોપટ નો પ્રોબ્લેમ હોવાની બાબત ના સમાચાર પ્રકાશિત કરવાના છીએ તે બાબત…
Read More » -
બાયડ તાલુકાના તાલોદ ગામે વિજતંત્રની ઘોર બેદરકારી આવી સામેઃતુટેલા વિજતારનો કરંટ લાગવાથી ૬૦ વર્ષીય ખેડુતનું મોત
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના તાલોદ ગામ નજીક પેટાપરા હમીરપુરા ગામે ખેતરમાં વરીયાળી લણવા ગયેલા ૬૦ વર્ષીય વૃદ્ધને તૂટેલા વિજતારનો…
Read More »