બ્રેકીંગ ન્યુઝ
વિરોધી સૂરની વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન, શું બદલાશે સમીકરણ?


કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આજે (31 ઑગસ્ટે) દિલ્લીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, ત્યારે આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં ચિરાગ પાસવાને તાજેતરમાં જાતિગત વસ્તી ગણતરી, લેટરલ એન્ટ્રી અને યુસીસી જેવા મુદ્દાઓ પર કેન્દ્રથી અલગ વલણ અપનાવ્યું છે. આ દરમિયાન પાસવાને વિરોધી સૂરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટું નિવેદન આપ્યું છે.