બ્રેકીંગ ન્યુઝ
ગાંધીધામમાં હવે ગટરનાં પાણીનાં ઝરણા વહેતાં થયાં


ગાંધીધામ, તા. 31 : જોડિયાનગર ગાંધીધામ-આદિપુરમાં ગટરની નવી
લાઇનો નાખવા, મરંમત, સફાઈ સહિતની થોકબંધ કામગીરી માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની
જોગવાઈ કરાય છે, જેમાંથી ખર્ચ ક્યાં થાય છે ? એ તો ચોમાસાંમાં જ જાણવા મળે છે. વર્તમાન
સમયમાં વરસાદી પાણી ઓસ
લાઇનો નાખવા, મરંમત, સફાઈ સહિતની થોકબંધ કામગીરી માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની
જોગવાઈ કરાય છે, જેમાંથી ખર્ચ ક્યાં થાય છે ? એ તો ચોમાસાંમાં જ જાણવા મળે છે. વર્તમાન
સમયમાં વરસાદી પાણી ઓસ