બ્રેકીંગ ન્યુઝ
કચ્છમાં ઉઘાડ નીકળતાં થાળે પડતું જનજીવન


ભુજ, તા. 31 : ડીપ ડિપ્રેશનની અસર તળે કચ્છમાં સાતમ-આઠમથી શરૂ
થયેલી મેઘસવારીએ જિલ્લાને રીતસરનું તરબતર કરી નાખ્યું છે. છ દિવસની અવિરત મેઘમહેર પછી
શનિવાર સવારથી જ કચ્છમાં ઉઘાડ નીકળતાં જનજીવન ફરી એકવાર થાળે પડી રહ્યું છે. ભારે વરસાદનાં
પગલે ભરાયેલાં પા
થયેલી મેઘસવારીએ જિલ્લાને રીતસરનું તરબતર કરી નાખ્યું છે. છ દિવસની અવિરત મેઘમહેર પછી
શનિવાર સવારથી જ કચ્છમાં ઉઘાડ નીકળતાં જનજીવન ફરી એકવાર થાળે પડી રહ્યું છે. ભારે વરસાદનાં
પગલે ભરાયેલાં પા