બ્રેકીંગ ન્યુઝ

કોંગ્રેસ નેતાએ પરિવારના 4 સભ્યો સહિત સામૂહિક આપઘાત કરતાં હડકંપ, દેવાથી કંટાળ્યાનો દાવો


કોંગ્રેસ નેતાએ પરિવારના 4 સભ્યો સહિત સામૂહિક આપઘાત કરતાં હડકંપ, દેવાથી કંટાળ્યાનો દાવો

છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. જેમાં મોટા પુત્રનું તુરંત મોત નીપજ્યું હતું જ્યારે કોંગ્રેસના નેતા, તેની પત્ની અને નાના પુત્રની હાલત નાજુક હોવાનું કહેવાય છે. તેઓને ગંભીર હાલતમાં બિલાસપુરની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે (પહેલી સપ્ટેમ્બર) સવારે ત્રણેયનું મૃત્યુ થયું હતું.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!