બ્રેકીંગ ન્યુઝ
એક સમયે ભારતમાં ફક્ત અંગ્રેજોને જ વીમો મળતો હતો, જાણો પછી કેવી રીતે પરંપરા બદલાઈ


એક એવો પણ સમય હતો, જ્યારે કોઈપણ ભારતીય વ્યક્તિ ઈચ્છે તો પણ પોતાનો વીમો કરાવી નહતી. ચાલો જાણીએ આઝાદીની લડતની સાથો-સાથ કેવી રીતે ભારતીયોને મળ્યો વીમાનો અધિકાર.