બ્રેકીંગ ન્યુઝ

મિની તરણેતર સમા યક્ષનો મેળો તા. 22/9થી યોજાશે


મિની તરણેતર સમા યક્ષનો મેળો તા. 22/9થી યોજાશે

વિથોણ (તા. નખત્રાણા), તા. 1 : મિની તરણેતર સમા યક્ષનો મેળો
તા. 22/9થી 25/9 સુધી યોજાશે. સાંયરા (યક્ષ) ગ્રામ પંચાયત તેમજ ભોવા પરિવાર દ્વારા
બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળા સમિતિના કન્વીનર પૂર્વ સરપંચ ધીરજભાઇ નાકરાણીની
સર્વાનુમતે વરણી થઇ હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!