બ્રેકીંગ ન્યુઝ
-
Modasa: ભિલોડા પંથકમાં એક જ રાતમાં 6.5 ઈંચ વરસાદથી જળબંબાકાર
અરવલ્લી જિલ્લામાં શનિવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ધીમી ધારે વરસાદ થયા બાદ ભિલોડા પંથકમાં ધોધમાર…
Read More » -
Bihar Election 2025: Chirag Paswan અને Kangana Ranaut વિશે Tej Pratap Yadavએ શું કહ્યુ?
બિહાર ચૂંટણી 2025 માટે રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે. લાલુ પ્રસાદ યાદવના ઘરમાં તેજ પ્રતાપ અને અનુષ્કા યાદવના સંબંધોના કારણે વિવાદ…
Read More » -
Aravalli: ભિલોડાનો સુનસર ધોધ સક્રિય થતાં પ્રવાસીઓની ભીડ જામી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુનસર ગામમાં આવેલો સુનસર ધોધ સક્રિય થયો છે. ગત રાત્રે થયેલા વરસાદ બાદ ડુંગર પરથી ખળખળ…
Read More » -
Gujarat Rain News: અરવલ્લીના ભીલોડાનો સુનસર ધોધ સક્રિય થયો
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં વાતાવરણ આહ્લાદક બન્યું છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે કુદરતી સૌંદર્ય…
Read More » -
Modasa latest news: માઝુમ ડેમમા પાણીની આવક વધતાં નદીમાં પાણી છોડાયું, આસપાસના 40 ગામોને એલર્ટ કરાયા
ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. અરવલ્લીની ગીરીમાળામાં વનરાજી ખીલી ઉઠી છે. બીજી…
Read More » -
Gujarat: પાટણની ઈલમપુર અને ચડાસણા ગ્રામ પંચાયત સતત પાંચમી વાર સમરસ જાહેર થઈ, વિકાસ કામો માટે મળશે 8.50 લાખની ગ્રાન્ટ
તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં આ યોજનાના અસરકારક પરિણામો જાહેર થયાં છે.જેમાં પાટણ જિલ્લાની બે પંચાયતો સતત પાંચમી વખત…
Read More » -
Bhiloda Heavy Rain : અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદ, જુઓ Video
અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, ભિલોડા, લીલછા, ખલવાડમાં વરસાદ વરસી રહ્યો છે, એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ…
Read More » -
Ahmedabad: કેજરીવાલે કહ્યું, વિસાવદરમા કોંગ્રેસ ભાજપ સાથે મળી ગઈ હતી, હવે ગુજરાતમાં ગઠબંધન નહીં કરીએ
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. આમ આદમી પાર્ટીમા હાલમાં લોકોને જોડવાનું…
Read More » -
Sheikh Hasina Contempt Of Court Case: ટ્રિબ્યુનલના નિર્ણય પછી ભારત કે બાંગ્લાદેશ, શેખ હસીનાને 6 મહિનાની જેલ ક્યાં થશે?
બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઢાકા ટ્રિબ્યુનના એક રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે કોર્ટના તિરસ્કાર…
Read More » -
Biharનો આત્મવિશ્વાસ જાગૃત કરવો પડશે: રાજનાથ સિંહ
બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પટનાના જ્ઞાન ભવનમાં તેની રાજ્ય કાર્યકારી સમિતિની એક મોટી બેઠક યોજી હતી.…
Read More »