બ્રેકીંગ ન્યુઝરાજ્ય

તમારા એમએલએ તો એકેય શાંત નથી : સીએમ ગુજરાત

કેમ આજે બધા શાંત છે એકદમ?, વિધાનસભ્યો તો એકેય શાંત નથી તમારા જિલ્લાના હોં. આમ કહીને સભામાં ઉપસ્થિત સૌને અચંબિત કરી દીધા હતા.

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના જેપુરથી ૭૪મા વન મહોત્સવનો પ્રારંભ કરાવીને સભામાં હળવાશમાં કહ્યું હતું કે કેમ આજે બધા શાંત છે એકદમ?, વિધાનસભ્યો તો એકેય શાંત નથી તમારા જિલ્લાના હોં. આમ કહીને સભામાં ઉપસ્થિત સૌને અચંબિત કરી દીધા હતા.

ગુજરાતના વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હરસિદ્ધિ માતા તીર્થ ક્ષેત્રમાં નિર્માણ થનારા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું ઈ-ખાતમુહૂર્ત કરવા ઉપરાંત અન્ય વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પર્યાવરણ સાથે સમન્વય સાધીને વિકાસનો વિચાર વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલો છે.
Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!