બ્રેકીંગ ન્યુઝ

મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ


મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ

મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ રૂટનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસમાં રૂટનો પ્રારંભ કરાવી શકે છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!