બ્રેકીંગ ન્યુઝ

પૂરમાં તણાયેલ વધુ એક પુરૂષનો મૃતદેહ મળ્યો


પૂરમાં તણાયેલ વધુ એક પુરૂષનો મૃતદેહ મળ્યો





Local | Jamnagar | 31 August, 2024 | 01:06 PM

સાંજ સમાચાર

જામનગર તા.31:

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને ઠેર ઠેર ખાનાખરાબી સર્જાઇ હતી જેમાં અત્યાર સુધીમાં છ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આજે જામનગરમાંથી વધુ એક પુરુષનો મૃતદેહ મળતા મૃત્યુ આંક વધીને 7 થયો છે. જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક પાણીના ખાડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હાલ ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!