બ્રેકીંગ ન્યુઝ
-
રાજસ્થાનની શાળાઓમાં નહિ ભણાવાય "મહાન અકબર", શિક્ષણ પ્રધાને કર્યું એલાન
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવર દ્વારા ફરી એકવખત અકબરને લઈને એક મોટું નિવેદન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે…
Read More » -
કંગનાની ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલિઝ નહીં થાય, ફિલ્મને હજુ સુધી નથી મળ્યું સેન્સર સર્ટિફિકેટ
બોલીવૂડ અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતની ફિલ્મ ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની જગ્યા મોકૂફ રાખવામાં આવી છે. ફિલ્મ ‘ઇમર્જન્સી’…
Read More » -
02 સપ્ટેમ્બરનું અંકફળ: અંક-3ના જાતકોને બપોર પછી સમય અનુકૂળ રહેશે. કામમાં ઝડપ આવશે અને નફો પણ વધશે, જાણો અન્ય જાતકોને દિવસ કેવો રહેશે
સવારનો સમય આવકમાં સુધારો કરશે. જોખમ લેવાનું ટાળો. નવા લોકો સાથે વ્યવહાર નુકસાનકારક રહેશે. અજાણ્યાનો ભય રહેશે. બપોર પછી વધુ…
Read More » -
02 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ: સિંહ જાતકોને કાર્યસ્થળ પર પરિવર્તનને સમજવું મુશ્કેલ રહેશે, ક્ષમતા અનુસાર તકો મળશે, જાણો અન્ય જાતકો માટે દિવસ કેવો રહેશે?
2 સપ્ટેમ્બર સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી…
Read More » -
બાંગ્લાદેશમાં બદમાશોએ દુર્ગા પૂજા માટે બનાવેલી મૂર્તિ તોડી નાખી: પ્રતિમાના હાથ તોડ્યા; સળગાવવાનો પ્રયાસ પણ કર્યો, સેના-પોલીસ ઘટનાસ્થળે પહોંચી
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા માટે બનાવવામાં આવી રહેલી મૂર્તિ તોડવાની ઘટના સામે આવી છે. 31 ઓગસ્ટની રાત્રે મેઘાલય સરહદને અડીને આવેલા…
Read More » -
‘ભાજપ સરકારમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે’ હરિયાણા-મહારાષ્ટ્રની ઘટના મુદ્દે રાહુલ ગાંધીની પોસ્ટ
હરિયાણાના ચરખી-દાદરી અને મહારાષ્ટ્રના ધુલેની ઘટનાઓ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યો છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ…
Read More » -
‘ન્યાય મળે, ત્યાં સુધીમાં દીકરીની જિંદગી ખતમ…’ કોર્ટમાં દુષ્કર્મના પેન્ડિંગ કેસ મુદ્દે બોલ્યા રાષ્ટ્રપતિ મુર્મૂ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય સમ્મેલન (National Conference of District Judiciary)ને સંબોધિત કર્યુ હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહાભારતમાં…
Read More » -
કંગનાની ફિલ્મ 'Emergency' રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા જ ટળી!
બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી બીજેપી સાંસદ કંગના રનૌતને મોટો આંચકો લાગ્યો છે. લાંબા સમયથી રિલીઝ થવાથી…
Read More » -
દેશની 21 મોટી રિયલ એસ્ટેટ કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં 35,000 કરોડની સંપત્તિઓ વેચી
દેશમાં રિયલ એસ્ટેટ વિકાસ સાથે સંકળાયેલી 21 મોટી લિસ્ટેડ કંપનીઓએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન આશરે 35,000 કરોડ રૂપિયાની મિલકતોની સંપત્તિ વેચી…
Read More » -
લખનઉની યુનિવર્સિટીમાં IPSની પુત્રીની શંકાસ્પદ હાલતમાં મોત, હૉસ્ટેલની રૂમમાંથી મળ્યો મૃતદેહ
લખનૌની રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીની હોસ્ટેલમાં 19 વર્ષની વિદ્યાર્થીની અનિકા રસ્તોગીનો મૃતદેહ મળી આવ્યો છે. શંકાસ્પદ રીતે રૂમમાં…
Read More »