બ્રેકીંગ ન્યુઝ
-
AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે EDની રેડ: દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલુ; સંજય સિંહે કહ્યું- આ તાનાશાહી અને ગુંડાગીરી છે
EDની ટીમ સોમવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી હતી. દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત મની…
Read More » -
પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ
Pune: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharastra Assembly Election) નજીક આવી રહી છે, એ પહેલા પુણેમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી Source link
Read More » -
ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6…
Read More » -
Manipur Violence: ઉગ્રવાદીઓએ ડ્રોનથી બોમ્બ ફેંક્યા, 2 લોકોના મોત
Imphal: ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં શરુ થયેલી હિંસા (Violence in Manipur) હજુ પણ કાબુમાં આવી નથી. સરકારના શાંતિ સ્થપાઈ…
Read More » -
PM મોદીના પ્રશંસક અને NDAના કદાવર નેતાએ ઓવરસ્પીડમાં દોડાવી કાર, પોલીસે મેમો ફટકાર્યો
બિહારમાં કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની ગાડીની ઓવર સ્પીડીંગના કારણે ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ચલણ જારી કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીની…
Read More » -
વધુ એક દિલ્હી AAPના નેતા જેલમાં જશે! EDએ વહેલી સવારે પાડ્યા દરોડા
અહેવાલો અનુસાર વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસની તપાસ કરવા EDની ટીમ અમાનતુલ્લા ખાનના ઘરે પહોંચી હતી. અગાઉ ED આ કેસમાં…
Read More » -
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરની સ્થિતિ,10 લોકોના મોત, પીએમ મોદી-અમિત શાહે બંને રાજ્યના સીએમ સાથે વાત કરી
વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કાઝા ખાતે વિજયવાડા-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જગગૈયાપેટા ખાતે Source link
Read More » -
મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે 16 સપ્ટેમ્બર બાદ મેટ્રો દોડશે, જાણી લો રૂટ
મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત…
Read More » -
ભરતીના નામે બેરોજગારો સાથે વિશ્વાસઘાત, શિક્ષકોની 'બદલી'ને શિક્ષણ તંત્રે 'ભરતી'નું નામ આપ્યું
શિક્ષણ વિભાગે જાહેર કર્યુ છે કે, ચાર હજાર શિક્ષકોની ભરતી કરાશે. વાસ્તવમાં આ ભરતી નહીં, પરંતુ જૂના શિક્ષકોની બદલીની વાત…
Read More » -
ફ્લડ ટુરિઝમ' કરતાં ભાજપના નેતાઓથી અકળાઈ પ્રજા, વડોદરામાં પ્રવેશબંધીના બેનરો લગાવ્યાં
લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી ત્યારે ચૂંટણીના સમયે મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો વિસ્તારોમાં લાગતા હોય છે. પરંતુ હાલમાં કોઇ ચૂંટણી…
Read More »