બ્રેકીંગ ન્યુઝ
-
હેમા કમિટીના રિપોર્ટ પર સુપરસ્ટાર મમૂટીએ મૌન તોડ્યું: કહ્યું- મલયાલમ સિનેમામાં કોઈ પાવર ગ્રૂપ નથી, રિપોર્ટની ફરિયાદો પર તપાસ ચાલુ છે
હેમા કમિટીના રિપોર્ટ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા સુપરસ્ટાર મમૂટીએ કહ્યું છે કે મલયાલમ સિનેમામાં કોઈ પાવર ગ્રુપ નથી. ફિલ્મ…
Read More » -
મણિપુરમાં ડ્રોન વડે બોમ્બમારો….? લેટેસ્ટ હિંસામાં ચોંકાવનારા ટ્રેન્ડથી સરકાર-પોલીસ ટેન્શનમાં
મણિપુર ફરી હિંસા અને ગોળીબારીથી હચમચી ગયુ છે. આ વખતે કુકી ઉગ્રવાદીઓએ ગામ પર ડ્રોનથી બોમ્બ વરસાવ્યા છે. Source link
Read More » -
'કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય': બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી; જજે કહ્યું- અડિયલ પુત્રની સજા પિતાનું ઘર પાડીને આપવી ખોટું
સુપ્રીમ કોર્ટમાં બુલડોઝર જસ્ટિસ રોકવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સોમવારે બપોરે સુનાવણી શરૂ થઈ ગઈ છે. જસ્ટિસ બીઆર…
Read More » -
લાલબાગમાં નશામાં ધૂત પેસેન્જરે કર્યો બેસ્ટ બસનો અકસ્માત, 9 મુસાફરો ગંભીર રીતે ઘાયલ
આ ઘટના રવિવારે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ બની હતી. બેસ્ટ બસ 66 નંબર (MH-01-CV-8815)નો ડ્રાઇવર કમલેશ પ્રજાપતિ (40) બસને લઇને…
Read More » -
શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર, 300થી વધુ શેર્સમાં અપર સર્કિટ
ભારતીય શેરબજારમાં તેજી સાથે સપ્તાહની શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી ફરી નવી રેકોર્ડ ટોચે ખૂલ્યા બાદ ઉછાળા તરફી ટ્રેડ…
Read More » -
રશિયાની જાસૂસ ગણાતી વ્હેલનું મૃત્યુ: નોર્વેમાં ડેડ બોડી મળી આવી, ડોલ્ફિનની જેમ માણસો સાથે રમતી હતી
રશિયન જાસૂસ ગણાતી વ્હાઇટ બેલુગા વ્હેલ ‘હવાલ્ડીમીર’નું મૃત્યુ થયું છે. બીબીસી અનુસાર, 31 ઓગસ્ટના રોજ નોર્વેની રિસાવિકા ખાડીમાં માછીમારી કરવા…
Read More » -
ગાઝા હુમલા બાદ ઈઝરાયલમાં સૌથી મોટું પ્રદર્શન: બંધકોની મુક્તિ માટે 5 લાખ લોકો રસ્તા પર ઉતર્યા, નેતન્યાહુથી નારાજ થયા રક્ષા મંત્રી
ગાઝા પટ્ટીમાં છ બંધકોના મૃતદેહ મળી આવ્યા બાદ ઈઝરાયલમાં રોષ ફાટી નીકળ્યો છે. રવિવારે સાંજે રાજધાની તેલ અવીવમાં લાખો લોકો…
Read More » -
વડોદરાનાં વરસાદી માહોલ: પૂરની સ્થિતિ બાદ ફરી ધીમીધારે વરસાદ, આજવા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા, વિશ્વામિત્રીની સપાટી 15.50 ફૂટ પર
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમા યલો એલર્ટ તો કેટલાંક વિસ્તારોમા ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે.…
Read More » -
પુણેમાં NCP નેતા પર 5 રાઉન્ડ ફાયરિંગ, મોત: હુમલાખોરે કાન પાસે ગોળી મારી; પોલીસે કહ્યું- વર્ચસ્વ વિવાદને કારણે હત્યા થઈ
મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ NCP કાઉન્સિલર વનરાજ આંદેકરની રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ કાઉન્સિલર પર એક…
Read More » -
'કૃષ્ણભક્ત' ગણાતાં દમદાર બેટરે પાકિસ્તાનમાં રચ્યો ઇતિહાસ… 147 વર્ષમાં પહેલીવાર થયું આવું
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના પાકિસ્તાન પ્રવાસ પર છે. ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટર લિટન દાસે બીજી ટેસ્ટ…
Read More »