બ્રેકીંગ ન્યુઝ

મહિલાઓ-બાળકો પર અત્યાચારના કેસોનો ઝડપી નિકાલ જરૂરી : મોદી


મહિલાઓ-બાળકો પર અત્યાચારના કેસોનો ઝડપી નિકાલ જરૂરી : મોદી

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર રેપ બાદ હત્યાની ઘટનાની દેશભરમાં ચર્ચા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મહિલાઓ સામેના અપરાધના કેસોમાં ઝડપથી ચુકાદા આવવા જરૂરી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!