બ્રેકીંગ ન્યુઝ
-
શુભમન ગિલથી ઈર્ષ્યા કરતો હતો શિખર ધવન, ખુદ કરી કબૂલાત, કારણ ચોંકાવનારું
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓપનર શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે…
Read More » -
વિરોધ નથી, ફક્ત રાજકારણ છે, તમે શિવાજી માટે શું કર્યું? ભાજપ
વિપક્ષો દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે કે ‘જૂતા મારો’ આંદોલન યોજવામાં આવ્યું તેની ટીકા કરતા ભાજપે આ આંદોલન રાજકીય…
Read More » -
ઘરમાંથી વૃદ્ધ દંપતી અને તેમની પુત્રીનાં હાડપિંજર મળ્યાં: હત્યાનો ગુનો નોંધાયો
પાલઘર જિલ્લાના વાડા તાલુકામાં આવેલા એક ઘરમાંથી પોલીસને ત્રણ હાડપિંજર મળી આવ્યાં હતાં, જે એ ઘરમાં રહેતાં વૃદ્ધ દંપતી અને…
Read More » -
દરિયામાં હલચલ: ચીન જહાજ મોકલી બતાવી દાદાગીરી, તો જાપાને લડાકૂ વિમાનોથી આપ્યો જવાબ
ચીન ઘૂસણખોરી કરવાની પોતાની આદત છોડવા તૈયાર નથી. બીજા દેશોના જળ ક્ષેત્રથી લઇને ભૂમિ સુધી ચીન કબજો જમાવવાના વારંવાર પ્રયાસો…
Read More » -
જબરદસ્ત બોલિંગ! T20 મેચની ચાર ઓવરમાં એકપણ રન ન આપ્યો, કોણ છે આયુષ શુક્લા
ટી20 ક્રિકેટ મેચમાં એકવાર ફરીથી બોલિંગનો કહેર જોવા મળ્યો છે. આ વખતે આ કહેર હોંગકોંગના ઝડપી બોલર આયુષ શુક્લાએ વરસાવ્યો…
Read More » -
વિપક્ષોનું ‘ મહાયુતિ સરકારને ચપ્પલ મારો’ આંદોલન
મહાયુતિ સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરવા તેમ જ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના વિરોધ માટે…
Read More » -
NDAના નિર્ણયોની વિરુદ્ધ કેમ જઈ રહી છે JDU? નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી અટકળો તેજ
કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને ભાજપના નેતૃત્વમાં બધું બરાબર ચાલી છે કે નહીં તેને લઈને અટકળો છે. મળતી…
Read More » -
પાકિસ્તાની ખેલાડીએ PCB પર લગાવ્યો મોટો આરોપ, ચેમ્પિયન્સ કપમાંથી પણ પોતાનું નામ પાછું ખેંચ્યું
T20 વર્લ્ડ કપ 2024માં શરમજનક પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં કોઈ સુધારો થયો નથી, જેમાં તેને બાંગ્લાદેશ સામેની 2…
Read More » -
19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું
ભારતીય ભૂમિ ખેલાડીઓથી ભરેલી છે. જ્યારે એક સંન્યાસ લઈ લે છે તો બીજો તેની જગ્યા લેવા તૈયાર જોવા મળે છે.…
Read More » -
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પર ભર દરબારે હુમલો
ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મિનિસ્ટર ગિરિરાજ સિંહ પર હુમલો થયાના અહેવાલો છે. ઉત્તર પ્રદેશના બેગૂસરાયમાં ગિરિરાજ સિંહ એક જનતા દરબારમાં…
Read More »