બ્રેકીંગ ન્યુઝ
-
પુણેમાં NCP નેતા પર 5 રાઉન્ડ ફાયરિંગ, મોત: હુમલાખોરે કાન પાસે ગોળી મારી; પોલીસે કહ્યું- વર્ચસ્વ વિવાદને કારણે હત્યા થઈ
મહારાષ્ટ્રના પુણેમાં પૂર્વ NCP કાઉન્સિલર વનરાજ આંદેકરની રવિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ કાઉન્સિલર પર એક…
Read More » -
'કૃષ્ણભક્ત' ગણાતાં દમદાર બેટરે પાકિસ્તાનમાં રચ્યો ઇતિહાસ… 147 વર્ષમાં પહેલીવાર થયું આવું
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં પોતાના પાકિસ્તાન પ્રવાસ પર છે. ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટર લિટન દાસે બીજી ટેસ્ટ…
Read More » -
મેઘરાજાનો બદલાયેલો મિજાજ સારા સંકેત નથી, ગુજરાતમાં અતિવૃષ્ટિનું આગમન
છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમાં મેઘરાજાનો જાણે મિજાજ બદલાયો છે. પરિણામે એવી સ્થિતીનું નિર્માણ થયુ છે કે, ક્યાંક વરસાદની ઘટ પડે…
Read More » -
શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 82,725 અને નિફ્ટી 25,333ને સ્પર્શ્યો, IT અને બેન્કિંગ શેર વધ્યા
શેરબજારે આજે એટલે કે 2જી સપ્ટેમ્બરે નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 82,725 અને નિફ્ટી 25,333ને સ્પર્શ્યો…
Read More » -
Bahraichમાં માનવભક્ષી વરુના હુમલાથી વધુ એક બાળકીનું મૃત્યુ, કુલ નવ લોકોના મોત
આ અગાઉ વરુઓએ એક બાળક, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. બહરાઈચમાં વરુઓએ આઠ…
Read More » -
વિધ્નહર્તાને નડયા રસ્તા પરના ખાડા
Mumbai: મુંબઈના મોટાભાગના સાર્વજનિક ગણેશ મંડળોની વિશાળ ગણેશમૂર્તિઓનું આગમન તેમના મંડપમાં થઈ ગયું છે, છતાં મુંબઈના રસ્તા પરના Source link
Read More » -
AAPના ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે EDની રેડ: દિલ્હી વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલુ; સંજય સિંહે કહ્યું- આ તાનાશાહી અને ગુંડાગીરી છે
EDની ટીમ સોમવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનના ઘરે પહોંચી હતી. દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત મની…
Read More » -
પુણેમાં પૂર્વ NCP કોર્પોરેટરની જાહેરમાં ગોળી મારી હત્યાથી ખળભળાટ, કાયદો અને વ્યવસ્થા પર સવાલ
Pune: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharastra Assembly Election) નજીક આવી રહી છે, એ પહેલા પુણેમાં નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી Source link
Read More » -
ગુજરાતમાં ફરી વરસાદી વાદળો છવાયા, વહેલી સવારે અમદાવાદ સહિત 36 તાલુકામાં મેહુલિયો વરસ્યો
ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (બીજી સપ્ટેમ્બર) સવારે 6…
Read More » -
Manipur Violence: ઉગ્રવાદીઓએ ડ્રોનથી બોમ્બ ફેંક્યા, 2 લોકોના મોત
Imphal: ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં શરુ થયેલી હિંસા (Violence in Manipur) હજુ પણ કાબુમાં આવી નથી. સરકારના શાંતિ સ્થપાઈ…
Read More »