
ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ ના ટાર્ગેટ માટે રામ થી જ કામ થશે તે નીતિ અપનાવી મોદીએ રામમંદિર ની ગતિવિધિ વાવાઝોડાની જેમ તીવ્ર બનાવી દીધી અને આ વાવાઝોડામાં સામે પવને ઉભી રહેનાર પાર્ટી ઓ ખોખલા વૃક્ષો ખરી પાડવા લાગ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે.
મહા મુસીબતે ઉભી થઇ રહેલી આમ આદમી પાર્ટી ના ગત વિધાનસભા ના ઉમ્મેદવાર ચુ.બ.પટેલ ભાજપ માં જોડાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યંત ખાનગી રીતે પશ્ચિમ ગાળામાં પણ ભાજપે દાવ મારી લીધો છે. મળેલ માહિતી મુજબ ચુ.બ.પટેલ ભાજપ માં જોડાયા ત્યારે તમને કહી દીધું કે હવે “આપ” ના માટે હું નથી ….વાત ને ભાજપના બેડામાં જાન થતા ઘી ખીચડી માં ઢોળાય તેવી વાત બનવા પામી જેવો માહોલ બન્યો છે.
ચુ.બ.પટેલ ભાજપ ના સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ની હાજરી માં ભાજપ માં જોડાયા હોવાની વાતો પ્રાપ્ત થઇ રહી છે.