બ્રેકીંગ ન્યુઝ
-
NDAમાં તિરાડ! જુમ્માની નમાઝનો વિવાદ ભારે પડ્યો, જેડીયુ બાદ હવે વધુ એક પાર્ટીને પડ્યો વાંધો
આસામ સરકારના વિધાનસભામાં જુમ્મા બ્રેક પર રોક લગાવવાના નિર્ણય બાદ હવે NDAમાં જ તિરાડ પડતી નજર આવી રહી છે. અગાઉ…
Read More » -
આકાશી આફત ટળી એટલે જામનગરવાસીઓ માણી શકશે મેળની મોજઃ તંત્ર કર્યો આ નિર્ણય
સૌરાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો સાતમ-આઠમનો તહેવાર વરસાદને કારણે લોકો ઉજવી શક્યા ન હતા. આ દિવસોનું સૌથી મોટુ આકર્ષણ મેળો…
Read More » -
વડોદરામાં 2 દિવસમાં આટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Vadodara: ભારે વરસાદ બાદ આજવા સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ઘુસી જતા પુરની સ્થિતિ Source…
Read More » -
કરિશ્મા કપૂર પર અભિનયનો પ્રતિબંધ હતો?: અભિનેત્રીએ અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરી, કહ્યું- 'રિદ્ધિમાને રસ નહોતો મને હતો'
ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર 4ના જજ કરિશ્મા કપૂર, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ ઝાકિર ખાનના શો ‘આપકા અપના ઝાકિર’માં પહોંચ્યા હતા.…
Read More » -
Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે જેડીયુને આંચકો, કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું
Patna: બિહાર(Bihar)વિધાનસભા ચૂંટણી પૂર્વે જનતા દળ (યુનાઈટેડ) જેડીયુને મોટો આંચકો લાગ્યો છે. જેમાં જેડીયુના કદાવર નેતા કેસી ત્યાગીએ જેડીયુના Source…
Read More » -
JDUના પાર્ટી પ્રવક્તાએ પોતાના પગે કુહાડી મારી!: ભાજપનો માથાનો દુખાવો બનેલા કેસી ત્યાગીએ પદ છોડ્યું, નિવેદનોથી પાર્ટીમાં ઊભા કર્યા મતભેદ
જનતા દળ યુનાઈટેડ (JDU)ના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ તાજેતરમાં અંગત કારણોસર પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. ત્યાગીના…
Read More » -
બાંગ્લાદેશમાં બળવા વચ્ચે નવી સરકારમાં હિન્દુ શિક્ષકોના બળજબરીપૂર્વક રાજીનામા લેવાયાનો દાવો
બાંગ્લાદેશમાં બળવા વચ્ચે હિન્દુઓ પર અત્યાચારના મામલા સતત વધી રહ્યા છે. તાજેતરનો મામલો ત્યાં બાળકોને ભણાવતા હિન્દુ શિક્ષકોનો છે. બાંગ્લાદેશમાં…
Read More » -
જયા બચ્ચનને અમિતાભજી સાથે નામ જોડાવવા સામે વાંધો હતો: કંગના રનૌતે કહ્યું, 'આ શરમજનક છે, નારીવાદના નામે લોકો ખરાબ દિશામાં જઈ રહ્યા છે'
તાજેતરમાં સંસદ સત્રમાં પીઢ અભિનેત્રી જયા બચ્ચનને જયા અમિતાભ બચ્ચન તરીકે સંબોધવામાં આવ્યા હતા. પોતાના નામ સાથે પતિનું નામ જોડવા…
Read More » -
Surat લાંચ કેસમાં ફરાર પીએસઆઈ એક વર્ષ બાદ ACBના હાથે ઝડપાયો
Surat: Suratના લાંચ કેસમાં ફરાર ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ એક વર્ષ બાદ એસીબીના હાથે ઝડપાયો છે. પીએસઆઈ ડી.કે. ચોસલાએ એક…
Read More » -
કોંગ્રેસ નેતાએ પરિવારના 4 સભ્યો સહિત સામૂહિક આપઘાત કરતાં હડકંપ, દેવાથી કંટાળ્યાનો દાવો
છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લામાં કોંગ્રેસ નેતાએ તેમની પત્ની અને બે પુત્રો સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ…
Read More »