બ્રેકીંગ ન્યુઝ
-
વાયુ સેનાના નાયબ વડાનો પદભાર એર માર્શલ તેજિન્દર સિંહે સંભાળ્યો
એર માર્શલ તેજિન્દર સિંહે આજે ભારતીય વાયુસેનાના નાયબ વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો, એમ વાયુ સેનાએ અહેવાલમાં જણાવ્યું હતું. એર…
Read More » -
પ્રસિદ્ધ 'જાસૂસ' વ્હેલ મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ, ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી હતી
વર્ષ 2019માં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારી ‘હવાલ્દિમીર’ નામની બેલુગા વ્હેલ નોર્વેમાં મૃત હાલતમાં મળી આવી હતી. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે…
Read More » -
ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ
બોમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે સામે વ્યર્થ અરજી દાખલ કરવા બદલ નાંદેડના રહેવાસી પર રૂ.…
Read More » -
મહેબૂબાએ કહ્યું- ભાજપની વિનંતી પર ચૂંટણી પંચે તારીખો બદલી: હવે હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન; બંને રાજ્યોના પરિણામો 8 ઓક્ટોબરે આવશે
PDP પ્રમુખ મહેબૂબા મુફ્તીએ રવિવારે (1 સપ્ટેમ્બર) ભાજપ અને ચૂંટણી પંચ પર ચૂંટણીની તારીખો બદલવાનો આરોપ લગાવ્યો હતો. મહેબૂબાએ કહ્યું,…
Read More » -
ગુજરાત સહિત દસ રાજ્યમાં બીજીથી સાતમી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાતમી સપ્ટેમ્બર સુધી ગુજરાત સહિત…
Read More » -
મોદી સરકાર માટે ખુશખબરી, ઓગસ્ટ-2024માં GST કલેક્શનમાં ધરખમ વધારો, જુઓ આંકડો
કેન્દ્ર સરકારની તિજોરીમાં આવક વધી છે. જેની પાછળનું કારણ જીએસટી કેલક્શનમાં સતત વધારો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શન…
Read More » -
'BJPના લોકોએ મારું અપહરણ કર્યું': AAP કાઉન્સિલરે કહ્યું- હેડક્વાર્ટર લઈ ગયા, ED-CBI કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ બાદ છોડ્યો
એક અઠવાડિયા પહેલા ભાજપમાં જોડાયા બાદ આમ આદમી પાર્ટીમાં પરત ફરેલા કાઉન્સિલર રામ ચંદરે ભાજપ પર અપહરણનો આરોપ લગાવ્યો હતો.…
Read More » -
લખનૌમાં IPSની પુત્રીનું મોત: લોહિયા યુનિવર્સિટીમાં LLBની વિદ્યાર્થી હતી; જમ્યા પછી હોસ્ટેલ પહોંચી, અડધા કલાક પછી બેભાન મળી આવી
શનિવારે રાત્રે લખનૌમાં IPS અધિકારીની પુત્રીનું અવસાન થયું હતું. તે ડૉ. રામ મનોહર લોહિયા લો યુનિવર્સિટીમાં LLBના ત્રીજા વર્ષની વિદ્યાર્થી…
Read More » -
બંગાળમાં ફરી તણાવઃ સગીરા સાથે દુષ્કર્મ પછી નોર્થ 24 પરગણામાં RAF તહેનાત, બિરભૂમમાં નર્સની છેડતી
હાલમાં જ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સરકારી હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને પૂરા દેશમાં વિરોધ પ્રદર્શન…
Read More » -
ભાજપના નેતાએ વિશ્વામિત્રીમાં દબાણ કરી બંગલો બાંધી દીધો, આ પૂર માનવસર્જિત: અમિત ચાવડા
ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં તબાહી મચ્યા બાદ અનેક નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે…
Read More »