બ્રેકીંગ ન્યુઝ
-
Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ
કોલકાતાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની મહિલા ડૉક્ટરનો રેપ(Kolkata Rape Case) અને મર્ડર કેસ હજુ સુધી ઉકેલાયો નથી. સીબીઆઈ છેલ્લા……
Read More » -
અંતરિક્ષમાં જનારા લોકોના શરીર પર કેવી થાય છે ઈફેક્ટ? સ્ટડીમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ હાલમાં સ્પેસમાં ફસાયેલી છે. નાસાનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તેનું ઠેકાણુ બની ગયું છે. દરમિયાન અંતરિક્ષ…
Read More » -
પાકિસ્તાનની ફરી ફજેતી, એકબીજાનું મોઢું જોતા રહ્યા અને બોલ નીકળી ગયો, અમ્પયારનું રિએક્શન વાયરલ
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 274 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનની ટીમના ત્રણ…
Read More » -
12 વર્ષથી માત્ર 30 મિનિટ ઊંઘે છે જાપાની વ્યક્તિ: કહ્યું- મને થાક નથી લાગતો, નિયમિત કસરત અને કોફી પીવાથી મદદ મળી
જાપાનનો એક વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી દિવસમાં માત્ર 30 મિનિટ જ ઊંઘે છે. ડાઈસુકે હોરી નામના 40 વર્ષીય વ્યક્તિનું કહેવું…
Read More » -
હમાસની ટનલમાંથી ઇઝરાયલના 6 બંધકોના મૃતદેહ મળ્યા: સેનાએ કહ્યું- સૈનિકો ત્યાં પહોંચે તે પહેલા જ હમાસે આ બંધકોની હત્યા કરી, હજુ પણ ઇઝરાયલના 97 લોકો કેદમાં છે
ઇઝરાયલે ગાઝાના રાફામાં હમાસની ટનલમાંથી 6 બંધકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ મુજબ ઇઝરાયલની સેના IDFએ કહ્યું કે…
Read More » -
પૈસાની જરૂર હોય તો તમે ગોલ્ડ લોન લઈ શકો: આમાં ઓછા વ્યાજે સરળતાથી મળે છે લોન, જાણો આની સાથે જોડાયેલી ખાસ વાતો
નાણાકીય મુશ્કેલીના સમયમાં લોન લેવી એ જાણીતો વિકલ્પ છે. હાલમાં પર્સનલ લોન, ગોલ્ડ લોન વગેરે જેવા ઘણા વિકલ્પો છે. સોનાની…
Read More » -
'ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી નાખુશ': બાંગ્લાદેશે કહ્યું- હસીનાના પ્રત્યાર્પણની માગ ઈન્ડિયાને શરમમાં મૂકશે, આશા છે કે તેઓ યોગ્ય નિર્ણય લેશે
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ મંત્રી મોહમ્મદ તોહિદ હુસૈને કહ્યું કે, તેમની સરકાર ભારત તરફથી આવી રહેલા નિવેદનોથી ખુશ નથી. શેખ…
Read More » -
સપ્ટેમ્બર મહિનામાં આ પાંચ મોટા ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરી શકે છે
આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને 1 સપ્ટેમ્બર, 2024થી દેશમાં અનેક મોટા ફેરફાર લાગુ થયા છે. જેની અસર…
Read More » -
શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું, ઉદ્ધવ-શરદે માર્ગો પર ઊતરી બતાવ્યો 'પાવર'
મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટવા પર રાજકારણ ગરમાયું છે. આ મામલે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી એકનાથ…
Read More » -
માનવતા મરી પરવારી! ગંગા નદીમાં અધિકારી ડૂબ્યાં તો તરવૈયાએ બચાવવા 10000 રૂ. માગ્યા
ઉત્તરપ્રદેશના વારાણસીમાં આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પદ પર ફરજ નિભાવતા આદિત્યવર્ધન સિંહ ગંગા નદીમાં ડૂબી ગયો હતો. મળતી માહિતી અનુસાર…
Read More »