બ્રેકીંગ ન્યુઝ
-
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર
ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ…
Read More » -
રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ
વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે…
Read More » -
બાબા રામદેવના દિવ્ય મંજનમાં મટિરિયલ નોન-વેજ? કોર્ટે કચકચાવીને ફટકારી નોટિસ
હજુ હમણાં જ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને દિલ્લી હાઇકોર્ટ -સુપ્રીમ કોર્ટ તરફથી તેમના ઉત્પાદનોને લઈને વારંવાર ફટકાર…
Read More » -
પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ
જાપાનની જળ સીમામાં આજે સવારે ૬ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી જતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને…
Read More » -
રશિયાના પૂર્વતમ્ છેડે રહેલી વાયકાઝેસ્ટ દ્વિપકલ્પમાં જ્વાળામુખી પાસે હેલિકોપ્ટર તૂટી પડયું : 22 લાપત્તા
૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૨ વ્યક્તિઓને લઈ જતું રશિયાનું Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસે પહોંચ્યું ત્યારે ૭.૧૫ કલાકે…
Read More » -
4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૪-૫ તારીખે સિંગાપુરની યાત્રાએ જવાના છે. આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે…
Read More » -
અમદાવાદીઓ સાચવજો! થોડા દિવસ ડહોળું પાણી આવે તેવી શક્યતા, ઉકાળીને પીજો
રાજ્યમાં ભારે વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજી તરફ, નર્મદા…
Read More » -
10 બોલમાં મેચ ખતમ થઈ ગઈ! ભારતવંશી ક્રિકેટરે કોઈએ વિચાર્યું નહીં હોય એવો રેકોર્ડ બનાવી દીધો
હોંગકોંગની ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. હોંગકોંગે આઈસીસી મેન્સ T20 વર્લ્ડકપ એશિયાની ક્વોલિફાયર મેચમાં મંગોલિયા સામે 9 વિકેટે જીત…
Read More » -
રેલવે પ્રવાસ બધા માટે આરામદાયક બનાવવા પ્રતિબદ્ધ: વડા પ્રધાન મોદી
રેલવેએ લાંબા સમયથી ચાલતા પ્રશ્ર્નોના નિરાકરણમાં મોટી પ્રગતિ કરી છે અને જ્યાં સુધી તે સમાજના તમામ વર્ગો માટે આરામદાયક મુસાફરી…
Read More » -
ભારતની નવી પરમાણુ સબમરીન છેક પાકિસ્તાન અને ચીન સુધી ચર્ચા: પાકિસ્તાનના વિશ્લેષકે કહ્યું…
ભારતની બીજી પરમાણુ સબમરીન INS અરિઘાત નેવીમાં સામેલ કરવામાં આવી છે. તે ભારતની અરિહંત વર્ગની બીજી પરમાણુ સબમરીન છે. અરિહંતને…
Read More »