LIVE TV
-
બાયડ તાલુકાના આંબલીયારા ખાતે ક્ષત્રિય યોજાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના 22 મા સમુહ લગ્નોત્સવમાં નવ જોડકાંઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં.
બાયડ તાલુકાના આંબલીયારા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો 22 મો સમૂહ લગ્નોત્સવ વિવિધ રાજકીય, સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. હાજર રહેલા…
Read More » -
લોકસભા ચૂંટણીને લઈ બાયડ પોલીસ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત ફ્લેગ માર્ચ યોજવામાં આવી
અરવલ્લી જીલ્લાના બાયડ નગર ખાતે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે બાયડ શહેરમાં શાંતિપુર્ણ વાતાવરણમાં ચુંટણી…
Read More » -
રામદેવની બિનશરતી માફી,યોગગુરૂને ભરી અદાલતમાં કાનૂનના યોગ શિખવતી સર્વોચ્ચ અદાલત
નવી દિલ્હી પતંજલીની એડ. વિવાદમાં ફસાયેલા યોગ ગુરૂ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણ તેમજ દિવ્ય ફાર્મસીની મુશ્કેલી વધી…
Read More » -
અરવલ્લી માં આપ નો પગ તુટ્યો…ધારાસભ્ય પદ નો ઉમેદવાર ભાજપમાં જોડાયો
ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ ના ટાર્ગેટ માટે રામ થી જ કામ થશે તે નીતિ અપનાવી મોદીએ રામમંદિર ની ગતિવિધિ વાવાઝોડાની …
Read More » -
લોકસભા ની ચૂંટણીમાં કોણ રહી જશે ધોએલા મૂળા જેવા ….
ગાંધીનગર, લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી નો માસ્ટર સ્ટ્રોક જોરદાર કામ કરી રહ્યો છે. લોક સભાની ચૂંટણી ને લઇ હાલ કોંગ્રેસ…
Read More » -
નટુભાઈ ના ઘર નીચે અઢળક ધન છે……પણ ……
હમણા નટુભાઈ ને પૈસાની ખુબ જરૂર હતી એટલે ગમાંખામાનતા મારતા જોવા મળતા હતા. લોકો પણ નટુભાઈ ને આ વિષે પૂછતાં…
Read More » -
સોમવારથી ડુંગળીના વેપાર બંધ : રાતોરાત નિકાસબંધી લાગૂ કરાતા ખેડૂતો-વેપારીઓ વિફર્યા
મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી…
Read More » -
જાણો આરબીઆઈએ બજાજ ફાઇનાન્સને કઈ બે પ્રોડક્ટ હેઠળ લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો: શું તે ઋણ લેનારાઓને અસર કરશે?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા અઠવાડિયે બજાજ ફાઈનાન્સને બે ધિરાણ ઉત્પાદનો, ‘eCOM’ અને ‘ઈન્સ્ટા ઈએમઆઈ કાર્ડ’ હેઠળ લોનની…
Read More » -
વડોદરા ની આ શિક્ષિકા મીના શર્મા એ જે કર્યું તે જોઈ ને તમે પણ વિચારતા થઈ જશો….
હવે વડોદરાના ખૂણે-ખૂણે વર્ષેદહાડે ૪૦ લાખ રૂપિયાની રોટલીઓ સપ્લાય કરે છે રોટલી બનાવવામાં કૂથો હોવાથી કેટરિંગથી લઈને ઘરોમાં પણ તૈયાર…
Read More » -
શ્રી ખંડુજી મહાદેવ સાક્ષાત છે,મેળામાં હજારો ભક્તો ઉમટ્યાં, ચુસ્ત પોલીસ બધોબસ્ત,વચ્ચે હર હર મહાદેવના નાદ ગુજ્યા
સદીઓની પરંપરા આજે પણ યથાવત રહી છે.અરવલ્લીની ગિરિમાળામાં આવેલા શ્રી ખંડુજી મહાદેવનો મેળો પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ભરાયો હતો…
Read More »