બ્રેકીંગ ન્યુઝ
-
મનાઇ હુકમોના રિવ્યૂ કરવાની માંગ: બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં વાર્ષિક 1500 કેસના નિકાલ સામે 10% કેસોનો નિકાલ
વિવિધ સોસાયટીના સભ્યોને સહકારી કાયદા અન્વયે સોસાયટીના ચેરમેન-સેક્રેટરી પાસે કામ કરાવવામાં ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે. તેઓ દ્વારા…
Read More » -
સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ
ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને દેશભરમાં મેઘતાંડવના દ્રશ્યો જોવા મળ્યાં છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદને પગલે પૂરની…
Read More » -
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 4000 જૂના શિક્ષકોની કરાશે ભરતી
શિક્ષક દિવસ પહેલા જ ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને શિક્ષકો માટે ખુશખબર આપી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક…
Read More » -
પહેલી સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 7 મહત્વપૂર્ણ નિયમો, મિડલ ક્લાસ પર થશે સીધી અસર
દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ મોટા ફેરફારો થવાના છે, જેની મધ્યમ વર્ગ પર સીધી અસર પડશે. આ ફેરફારોમાં આધાર…
Read More » -
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર
ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ…
Read More » -
રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ
વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે…
Read More » -
બાબા રામદેવના દિવ્ય મંજનમાં મટિરિયલ નોન-વેજ? કોર્ટે કચકચાવીને ફટકારી નોટિસ
હજુ હમણાં જ બાબા રામદેવ અને તેના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને દિલ્લી હાઇકોર્ટ -સુપ્રીમ કોર્ટ તરફથી તેમના ઉત્પાદનોને લઈને વારંવાર ફટકાર…
Read More » -
પહેલા તાઈવાન પછી ફીલીપાઇન્સ અને હવે જાપાનની જળ, આકાશી સીમામાં ચીની આક્રમણ
જાપાનની જળ સીમામાં આજે સવારે ૬ વાગે ચીનનું યુદ્ધ જહાજ ઘૂસી જતાં બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે. ચીને…
Read More » -
રશિયાના પૂર્વતમ્ છેડે રહેલી વાયકાઝેસ્ટ દ્વિપકલ્પમાં જ્વાળામુખી પાસે હેલિકોપ્ટર તૂટી પડયું : 22 લાપત્તા
૩ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૨૨ વ્યક્તિઓને લઈ જતું રશિયાનું Mi-8T પ્રકારનું હેલિકોપ્ટર વાયકાઝેસ્ટ જ્વાળામુખી પાસે પહોંચ્યું ત્યારે ૭.૧૫ કલાકે…
Read More » -
4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૪-૫ તારીખે સિંગાપુરની યાત્રાએ જવાના છે. આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે…
Read More »