બ્રેકીંગ ન્યુઝ
-
વડોદરા સમાચાર: પૂરની સ્થિતિ બાદ ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટરે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી
વડોદરા શહેર પૂરની સ્થિતિ બાદ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે ગાંધીનગરથી હેલ્થ વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલે મુલાકાત લીધી…
Read More » -
જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે…
ગૂગલ દ્વારા હાલમાં જ જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિની દ્વારા કામ કરે…
Read More » -
એનસીપીને જોઇને ઉલટી થાય છેઃ આમ કહેનારા પ્રધાનને મુંબઈ બોલાવાયા
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે હાલમાં જ બે વિવાદાસ્પદ નિવેદનો આપતા તે ચર્ચામાં છે અને આ જ નિવેદનોના કારણે તેમને…
Read More » -
લેપટોપના ટ્રેકપેડમાં ઇશ્યું છે? કેવી રીતે ફિક્સ કરશો?
લેપટોપના ટ્રેકપેડમાં ઘણી વાર પ્રોબ્લેમ આવી શકે છે જેને કારણે સ્ક્રોલિંગ, ક્લિક કરવામાં અને ઝૂમ કરવામાં તકલીફ પડી શકે છે.…
Read More » -
બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ પર યુવકે હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયના બલિયામાં જનતા દરબારમાંથી…
Read More » -
વિરોધી સૂરની વચ્ચે ચિરાગ પાસવાને PM મોદીને લઈને આપ્યું મોટું નિવેદન, શું બદલાશે સમીકરણ?
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન આજે (31 ઑગસ્ટે) દિલ્લીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે, ત્યારે આ મુલાકાત ઘણી રીતે…
Read More » -
શ્રેયા ઘોષાલે કોલકાતામાં કોન્સર્ટ મુલતવી રાખ્યો: સિંગરે કહ્યું,- 'હું ડૉક્ટરના રેપ-મર્ડર કેસથી દુઃખી છું, આ ઘટનાએ મને હચમચાવી દીધી છે'
બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે કોલકાતામાં 10 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મુલતવી રાખ્યો છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે, કોલકાતામાં એક…
Read More » -
સાતમાં "રાષ્ટ્રીય પોષણ માહ"ની ઉજવણીનો ગાંધીનગર, ગુજરાત ખાતેથી દેશવ્યાપી પ્રારંભ
સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા…
Read More » -
એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?
એપલ દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેના દ્વારા એપલ મ્યુઝિકનું પ્લેલિસ્ટને હવે યૂટ્યુબ પ્લેલિસ્ટમાં ટ્રાન્સફર કરી શકાશે. બન્ને…
Read More » -
શુભમન ગિલથી ઈર્ષ્યા કરતો હતો શિખર ધવન, ખુદ કરી કબૂલાત, કારણ ચોંકાવનારું
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને ઓપનર શિખર ધવને 24 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે…
Read More »