રાજ્ય
-
-
બાયડના વૈષ્ણોદેવી મંદિરે શનિ જ્યંતિ મહોત્સવ ઉજવણીની તડામાર તૈયારીઓ પુરજોશમાં*
બાયડ-કપડવંજ હાઈવે ઉપર આવેલ વૈષ્ણોદેવી મંદિરે શનિ નવગ્રહ ધામ-બાયડ આયોજીત શનિજયંતિ મહોત્સવ અમાસ ને ગુરૂવાર તા.૬-૬-૨૦૨૪ ના રોજ યોજાશે. જેમાં…
Read More » -
મહેર સાગર મિત્ર મંડળ દ્વારા બાયડ તાલુકાના ગુરૂ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા-નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું*
આજના સમયમાં દરેક સમાજે તેમના બાળકોને શિક્ષિત કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે સમાજમાં બધો વર્ગ પોતાના…
Read More » -
શ્રવણ સુખધામ સંસ્થા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
સા કા અરવલ્લી કવિ ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણા પુનાસણ અરવલ્લી ની ગીરી માળાઓ તરીકે જાણીતી છે અહીં કુદરતે…
Read More » -
પાઈલોટ દિવસ નિમિત્તે અરવલ્લી કલેકટરની ઉપસ્થિતિમાં 108 કર્મીઓને ગિફ્ટ, મોમેન્ટો અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા*
*કટીબધ્ધતા, સમર્પણ અને જવાબદારીની સંકિલત ઓળખ એટલે ૧૦૮ સેવાના પાયલોટ* ૧૦૮ ઇમરજ્ન્સી સેવા, ઇએમઆરઆઈ ગ્રીન…
Read More » -
બાયડ તાલુકાના લાંક ગામે શ્રી મેલડી સીકોતર માતાજી તથા શ્રી મેલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે યોજાયો*
બાયડ તાલુકાના લાંક ગામે સમસ્ત છ ગામ સુસરા પરિવાર આયોજિત શ્રી મેલડી સિકોતર માતાજી અને…
Read More » -
બાયડ-કપડવંજ હાઈવે ઉપર અરજણવાવ બસ સ્ટેશન નજીકઅજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું*
બાયડ-કપડવંજ હાઈવે ઉપર અરજણવાવ બસ સ્ટેશન નજીક શનિવારે બપોરના સુમારે એક અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક…
Read More » -
વડાગામ ખાતે માજુમ નદી પર નવીનપુલનું કામકાજ ચાલુ હોવાથી 5 દિવસ માટે વડાગામ એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યો અને અલગ-અલગ જગ્યાએ ડાયવર્ઝન આપવામાં આવ્યા*
*અરવલ્લી : વડાગામ ખાતે માજુમ નદી પર નવીનપુલનું કામકાજ ચાલુ હોવાથી 5 દિવસ માટે વડાગામ એપ્રોચ રોડ બંધ કરવામાં આવ્યો…
Read More » -
બાયડ તાલુકાના લીંબ ગામે પકડાયેલા વિદેશી દારૂ પ્રકરણમાં પુલિસવાલા બુટલેગર ફેમ મહેશ ડામોર અને અન્ય એક આરોપીને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા*
બાયડ તાલુકાના લીંબ ગામે પકડાયેલા 1.21 લાખના વિદેશી દારૂ પ્રકરણમાં બે પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલતાં ચકચાર…
Read More » -
ગુજરાતી સાહિત્ય પરિષદ’અને ‘સાંદીપનિ સાહિત્ય પર્વ’ના સંયુક્ત ઉપક્રમે રવિવારે અમદાવાદ ખાતે એક દિવસીય સાહિત્ય લેખન શિબિર યોજાઇ*
આ શિબિરમાં ગુજરાતભરમાંથી બસ્સો જેટલાં સર્જકો, સાહિત્યરસિકો અને જિજ્ઞાસુઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. સાહિત્ય લેખન શિબિરમાં સૌપ્રથમ સાંદીપનિ પર્વના સંચાલિકા…
Read More »